Tuesday, 20 March 2012

vicharo nu bal

આપણું સુખ અને દુખ  ફક્ત  વિચારો થી છે , અને  આપણાં વિચારો  જ  આપણને  શક્તિ શાળી અથવા નિર્બળ બનાવેછે , સાબિત કરી બતાવું  ફક્ત ૩૦ મિનીટ માં 
પાણી ના માટલા સામે ૧૦ મિનીટ જોઈ ફક્ત અને ફક્ત એટલો વિચાર કરો કે આપણી  પાસે  આજ પાણી છે , હવે પાણી મળવાનું જ નથી , પાણી આવશે જ  નહિ , સમાપ્ત  , દુકાળ , વરસાદ નહિ પડે !જમાનો ખરાબ છે , ઘોર કલિયુગ  , ભાઈ ભાઈ નો ભાઈ નથી , પતી ગયું પૃથ્વી વિનાશ તરફ જી રહી છે , બધા  સગા વ્હાલા સ્વાર્થ ના છે , બધે રુપિઆ ની બોલ બાલા છે , ok વિચારી  લીધું ,
હવે ફરી પાણી ઉપર આવો , સામે તાજું  સ્વચ્છ પાણી છે , પણ પીવાનું મન નહિ થાય કારણકે  ,તમે વિચારી લીધું કે આ તો છેલું માટલું પાણી , હવે તો પાણી મળવાનું નહિ !!!
આ રીતે જ  લગભગ બધા વિચારે છે , 
હવે જોવો  વિચારો નું  સકારાત્મક  બળ !
આજ થી લગભગ ૧૦૦ વર્ષો પહલા  વડોદરા માં એક  લેખકે  પુસ્તક  લખેલ  તેનું  શીર્ષક 
'વિચારોનું  બળ ' આજ ની તારીખે તેની કીમત ફક્ત રૂપિયા ૪૦/ 
આ પુસ્તક વાચ્યા પછી તમને તમારા વિચારો ના બળ ની કિંમત સમજાય જશે !!!  

No comments:

Post a Comment